ઇમેજ અન્વયે રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની અમર-રચનાના " અંશ " છે, પરંતુ
વ્યકિત એ એક ઇશ્વરસર્જીત સ્વતંત્ર એકમ છે,એટલે વ્યકિતનાં ગમા-અણગમા,ઉછેર-પધ્ધતિ,અનુભવો..વિ.ને લીધે "વિચારસરણી" ભિન્ન રહેવાની જ, છ્તાં " સંગઠન-એકતા એ જ સાચી તાકાત છે " ; મહાપુરૂષોનો આ ઉપદેશ, " જાનવર " ની આ અલભ્ય તસ્વીર પરથી " માણસ " પારખી-તારવી શકે ?!!!?... શુભ-મંગલ હો.
વાહ ખુબ જ સરસ
મેઘાણી વિષે તો શું કહું ?
i have no wrds
પરન્તુ એમના માટે ક્યાંક સાંભળેલું
'' 'કાગા' એની વાણી ઘર ઘર કરી જાણી,
આજ મરતા મેઘાણી રોયા રાતે હતા એટલા પાણી"
લક્ષ્ય રબારી
No comments:
Post a Comment